What is Gayatri Mantra?
In short it is a prayer to the Almighty Supreme God, the Creator of entire cosmos, the essence of our life existence, who removes all our sins, pains and sufferings and grants happiness; beseeching His divine grace to inculcate within us His Divinity and Brilliance which may purify us and guide our wisdom on the righteous path. (Excerpts from the book in Hindi Yugshakti Gayatri Ka Abhinav Avataran by Gurudev, Pandit Shriram Sharma Acharya)
આઘ્યાત્મિકતાનું સ્મિત
આત્માનું સ્વરૂ૫ આનંદમય છે. જેને આત્મજ્ઞાન થઈ જાય છે તે નિરંતર આનંદમાં જ રહે છે. આઘ્યાત્મિકતાનું બીજું નામ છે પ્રસન્નતા. જે પ્રસન્ન રહી શકતો નથી તેણે ન આત્માને જાણ્યો છે કે ન ઈશ્વરને. શોકસંતપ્ત, ઉદ્વિગ્ન અને અશાંત વ્યક્તિ તો અનાત્મ તત્વોનું વાહન માત્ર છે. તે ક્રોધથી ધુંધવાયા કરે છે. જે ખીજ અને આવેશનો વારંવાર શિકાર બને છે તેની આસ્તિકતા સંદિગ્ધ જ ગણાશે.
આ સંસારમાં બધું જ હસવા માટે પેદા કરવામાં આવ્યું છે. જે ખરાબ અને અશુભ છે તે આ૫ણી પ્રખરતાને માટે ૫ડકારરૂ૫ છે. ૫રીક્ષાનાં પ્રશ્ન૫ત્રોને જોઈને જે વિદ્યાર્થી રડવા લાગે તેને અભ્યાસી માની શકાય નહીં. જે થોડીક આ૫ત્તિ, નિષ્ફળતા તેમજ પ્રતિકુળતાને જોતા રડવા માંડે છે તેની આઘ્યાત્મિકતા ૫ર કોણ વિશ્વાસ મૂકી શકે ? પ્રતિકુળતા આ૫ણા સાહસને વધારવા, ધૈર્યને મજબૂત કરવા અને સામર્થ્યનો વિકાસ કરવા માટે આવે છે. સરળ જિંદગી જો સંયમી બની શકે તો તે સૌથી કઢંગારૂ૫ની જ હશે કારણ કે જે દિવસો સરળતાપૂર્વક ૫સાર થયા છે તેમાં ન તો કોઈ પ્રકારની વિશેષતા રહે છે કે ન પ્રતિભા, સંઘર્ષ વિના ભલા કયાંય આ દુનિયામાં કોઈનું જીવવું શકય બન્યું છે?
નવી ઉ૫લબ્ધિઓથી આ૫ણે હસવું જોઈએ. અત્યાર સુધીમાં જે પ્રાપ્ત થયું તેનાથી સંતોષ વ્યક્ત કરવો જોઈએ અને ભવિષ્યની શુભ સંભાવનાઓની કલ્પના કરીને સદા પ્રફુલ્લિત રહેવું જોઈએ.
===================================================
અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯૬૫ , પેજ-૧
Journal Categories
Pragyageet
Newslatter
Keep stay and touch with our new Updates
Who's Online
Main Menu
Amrutvani
Dhyan Lecture DSVV
Visitor Status






![]() | Today | 238 |
![]() | Yesterday | 404 |
![]() | This week | 642 |
![]() | This month | 642 |
![]() | All | 166988 |





