Get Connected!

  • Connect and expand your network
  • View profiles and add new friends
  • Share your photos and videos
  • Create your own group or join others

Members Login

Forgot your / ?
Sign in with Facebook

Who's Online

Recent activities

2 weeks ago
SysOp has uploaded 10 new videos
Aug 22
Rupa-Rupande Anjaria-Vasavada બાપૂ :- એકવાર, હુ બાથરુમ કરવા ગયો તો ત્યા સિંહ બેઠો'તો..! !મગન :- પછી .. ? ?બાપૂ :- પછી શું .. !! મેં સિંહને કીધુ કે, તમે કરી લો મારે તો થઈ ગયું !
Aug 18
3 weeks ago

૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક  આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ થી સર્વદા અને સદા માટે તૈયાર રહે હોય છે.

૭. બચપણ થી જ રચનાત્મક  અને દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના)મગજ માં દાખલ થવા દો.

૮. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટીએ જોતા રોગના જંતુ છે.

૯. શરીર  તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.

૧૦. સારા અને નરસા વિચારના આપણેજ વારસદારો છે. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સ્સાદ્વિચારો આપનામાં પ્રવેશ કરશે સારો માનસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાનુઓ જેવાજ ખરાબ વિચારો છે.

૧૧. જે લોકો અ જીવનમાં નિરંતર નિરાશ અને નીરઉત્સાહી રહે છે. તેઓ કસુ કરી સકતા નથી.


-સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
Writen: www.gpdabhoi.org

Aug 12
Bindu Dani NEVER! build a case against urself
Aug 10