૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ...
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન...
હું પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતવર્ષ માં ફર્યો છું, મેં મારી સગી આંખેન એમના અજ્ઞાન, દુર્દશા અને કંગાલિયત જોયા છે. મારો આત્મા એથી ધખ ધખી ઉઠ્યો છે અને એ દુર્દ્સા ને દુર કરવાની પ્રબળ ઈચ્છાથી...
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાયગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ઉપાસના બને પ્રાણવાનમિત્રો ! આ૫ને હું એમ...









